મિત્રો,
આ પહેલા પણ આપણે બીજે ઘેર એટલે કે અન્ય બ્લોગ કે સાઈટ પર હિન્દીમાં લેખ લખેલ છે જેમાં આપ સૌનો ખુબ સાથ-સહકાર મળેલ છે. ભારતમાં વધતી જતી આતંકવાદી ઘટના સાથે દેશમાં બે કોમ વચ્ચે ઝેર અને વૈમનસ્ય પણ ફેલાય રહ્યુ છે, જે પણ ખુબ જ ગંભીર વિષય છે. આ પરિસ્થિતીથી બચવા મોટા મંચ પર ચર્ચા થાય તે ખુબ જરૂરી છે. મારા લેખ ને NDTVखबर.com પર સ્થાન મળેલ છે, જ્યાં आतंकियों का मजहब ! નામ થી હું એ એક લેખ પ્રસિધ્ધ કર્યો છે, આની પ્રતિક્રિયા અહીયા આપવા વિનંતી છે.
Showing posts with label બીજે ઘેર. Show all posts
Showing posts with label બીજે ઘેર. Show all posts
21.5.08
બધા મુસલમાન આતંકવાદી નથી હોતા.
Labels
ચર્ચા નો વિષય,
બીજે ઘેર
9.4.08
જાતિવાદ પર વાક્ યુધ્ધમાં જોડાવ.
મિત્રો,
છેલ્લા કેટલાય દિવસથી રવીશજીનાં कस्बा માં અને અવિનાશજીનાં मोहल्ला માં જાતીવાદના વિષય પર ચર્ચાએ ખુબ જોર પકળ્યુ છે, ઘણા લેખ પણ પ્રકાશીત થયા છે, આ બાબતે ઘણો વાદ-વિવાદ પણ થયો છે, પણ સાથે ખુબ પરિસંવાદ પણ થયો છે. રવીશજી અને અવિનાશજી તરફથી कस्बा અને मोहल्ला માં ચર્ચા કરવા આમંત્રીત કરું છુ, ત્યાં આપનું સ્વાગત છે. मोहल्ला માં હું એ પણ "मोदी के गुजरात में फैलता जाति का ज़हर" લખી બળતામાં ઘી નાંખવાનું કામ કર્યુ છે. તમે પણ તમારા વિચારો જણાવો તો પરિસંવાદ વધુ જોર પકડશે...
Labels
ચર્ચા નો વિષય,
બીજે ઘેર
Subscribe to:
Posts (Atom)